$100 \ g$ પાણીમાં ગ્લુકોઝનું કેટલું દળ ઓગાળવું જોઈએ જેથી બાષ્પદબાણમાં થતો સાપેક્ષ ઘટાડો $50 \ g$ પાણીમાં $1 \ g$ યુરિયા (મોલર દળ $= 60 \ g/mol$) ઓગાળવાથી થતા ઘટાડા જેટલો જ થાય? (બંને કિસ્સામાં મંદ દ્રાવણ ધારવું):-

  • A
    $1$
  • B
    $2$
  • C
    $6$
  • D
    $12$

Explore More

Similar Questions

$27^{\circ} C$ તાપમાને શુદ્ધ બેન્ઝીન અને મિથાઈલ બેન્ઝીનનું બાષ્પ દબાણ અનુક્રમે $80 \ Torr$ અને $24 \ Torr$ છે. સમાન તાપમાને આ બે પ્રવાહીઓના સમાન મોલર મિશ્રણ (આદર્શ દ્રાવણ) સાથે સંતુલનમાં રહેલી બાષ્પ કલામાં મિથાઈલ બેન્ઝીનનો મોલ અંશ. . . . . . .$\times 10^{-2}$ (નજીકનો પૂર્ણાંક) છે.

$100 \ g$ પાણીમાં $25^{\circ} C$ તાપમાને $23.324 \ mm \ Hg$ બાષ્પદબાણ ધરાવતું ગ્લુકોઝનું જલીય દ્રાવણ બનાવવા માટે કેટલા ગ્રામ ગ્લુકોઝની જરૂર પડશે? $25^{\circ} C$ તાપમાને શુદ્ધ પાણીનું બાષ્પદબાણ $23.8 \ mm \ Hg$ છે.

બે મોલ પાણીમાં એક મોલ અબાષ્પશીલ દ્રાવ્ય ઓગળવામાં આવે છે. શુદ્ધ પાણીની સાપેક્ષે આ દ્રાવણનું બાષ્પદબાણ કેટલું હશે?

શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ $550 \ mm \ Hg$ છે. અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરવાથી તે ઘટીને $510 \ mm \ Hg$ થાય છે. દ્રાવણમાં દ્રાવ્યનો મોલ અંશ ગણો.

જો અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા દ્રાવણનું બાષ્પ દબાણ શુદ્ધ પાણીના બાષ્પ દબાણ કરતાં $2\%$ ઓછું હોય,તો દ્રાવણની મોલાલિટી શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo